Month: April 2024

લખતરના માલીકા ગામ પાસે સુખડીયા ડેમમાં ટ્રોલી સાથે ટ્રેકટર ખાબક્યું

– નડિયાદના પરિવારનો આબાદ બચાવ થયો – તમામ લોકોને ગ્રામજનોએ બહાર કાઢી લેતા જાનહાનિ ટળી સુરેન્દ્રનગર : લખતર તાલુકાના માલીકા અને વડલા ગામ વચ્ચે આવેલ સુખડીયા ડેમ પાસે નડીયાદનો પરિવાર…

નડિયાદ રેલવે સ્ટેશનથી સરદાર પ્રતિમા તરફ રોડ પર જ પાર્કિંગ

– લારી અને દુકાનોના દબાણોથી રાહદારીઓ પણ પરેશાન – સરકારી ગાડીઓ સહિત અન્ય વાહનો આડેધડ પાર્કિંગ થતા રોડ સાંકડો થતા લોકોને હાલાકી નડિયાદ : નડિયાદમાં ટ્રાફિકની સમસ્યા અત્યંત ગંભીર બની…

ઉનાળાને લઈને દૂધના ખરીદભાવમાં સતત ત્રીજી વખત વધારો કરતી સર્વોત્તમ ડેરી

– સર્વોત્તમ ડેરીના નિયામક મંડળની મીટીંગમાં નિર્ણય લેવાયો – ભાવનગર જિલ્લાના દૂધ ઉત્પાદક ખેડૂતો માટે બુધવારથી ભાવ વધારો અમલી બનશે ભાવનગર : ઉનાળા દરમિયાન દૂધના ખરીદ ભાવમાં સતત ત્રીજી વખત…

આજે વેરાવળ-સાલારપુર સમર સ્પેશિયલ ટ્રેન એક દિવસ માટે દોડશે

– તા. 2 મેના રોજ સાલારપુરથી ઉપડશે – અજમેર, જયપુર જં., ભરતપુર જં., આગરા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ અને લખનઊ સ્ટેશનો પર રોકાશે ભાવનગર : ઉનાળાની તુમાં મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ…

યુવકના ગુપ્ત ભાગ પર પાછળથી આવતી બાઇક ચઢી જતા ગંભીર ઇજા થતા મોત

વડોદરા : રાજસ્થાનના બાડમેર જિલ્લાના રામસર તાલુકાના સજ્જન કા પાર ખાતે રહેતા ૬૫ વર્ષના ઉરસાખાન જાનાખાન સિન્ધી હાલ ડાકોર પાસે સંદાસર ગામે રહે છે. તેઓ છૂટક કામ કરે છે. ગઇકાલે…

માદલપુર અંડરબ્રિજ પાસે આવેલા મધુવન ટાવરના ત્રીજા માળની ઓફિસમાં આગ, ૪૦ લોકોને સલામત નીચે ઉતારાયા

અમદાવાદ,સોમવાર,29 એપ્રિલ,2024 અમદાવાદના માદલપુર અંડરબ્રિજ પાસે આવેલા નવ માળના મધુવન ટાવરના ત્રીજા માળની ઓફિસમાં સોમવારે સવારે આગ લાગી હતી.ત્રીજા માળે લાગેલી આગનો ધુમાડો જોતજોતામા છેક નવમા માળ સુધી ફેલાઈ જતા…

કાળઝાળ ગરમીનો પ્રકોપ , અમદાવાદમાં ગરમી સંબંધિત બિમારીના એક દિવસમાં ૨૯૭ કેસ

અમદાવાદ,સોમવાર,29 એપ્રિલ,2024 અમદાવાદના મહત્તમ તાપમાનમા છેલ્લા કેટલાક દિવસથી વધારો થઈ રહ્યો છે.કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે અમદાવાદમાં એક જ દિવસમાં ગરમી સંબંધિત બિમારીના ૨૯૭ કેસ નોંધાયા હતા. મ્યુનિ.સંચાલિત હોસ્પિટલ તથા કોમ્યુનિટી…

વઢવાણ વોર્ડ નં.13માં પ્રાથમિક સુવિધાઓના અભાવથી રોષ

ચૂંટણી બહિષ્કારની ચિમકી 30 વર્ષથી પાલિકા તંત્ર ઓરમાયું વર્તન દાખવતું હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગર : વઢવાણ વિસ્તારમાં આવેલા પાલિકાના વોર્ડ નં.૧૩માં માલધારી સમાજના ખાડુ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાથી રહિશોમાં…

જે ખેડૂતોએ કેમિકલ નાખ્યું તેમને ફળ મળ્યાં કેરીનું ઉત્પાદન 40 ટકા રહેવાનો અંદાજ

– કચ્છમાં આ વર્ષે કેસર કેરી ખરીદવી ‘કેસર’ જેવી મોંઘી – 15 જૂનથી સિઝન શરૂ થશે : હોલસેલના ભાવ 80 થી 90 રહેવા અંદાજ, અંજાર માર્કેટમાં દૈનિક 200 થી 300…

ચોટીલામાં કારની ટક્કરે ટુવ્હીલર સવાર 2ને ઈજા

સુરેન્દ્રનગર : ચોટીલા હાઈવે પર કાર ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી એક્ટિવાને ટક્કર મારતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે ચોટીલા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાની…