Latest Post

સેશન્સ કોર્ટે આરોપી મોહસીન સૈયદની જામીન અરજી વધુ એકવાર નકારી

અમદાવાદ,સોમવાર શહેરના મિરઝાપુરમાં ૧૩ મહિના પહેલા કરીમખાન સૈયદ અને તેના ત્રણ પુત્રોએ મોહમંદ બિલાલ નામના યુવકની છરીને ૪૦ જેટલા ઘા મારીને હત્યા કરી હતી. જે કેસમાં મોહસીન સૈયદ નામના આરોપીએ…

ઉછીના રૃપિયા ના આપતા તલવારથી તોડફોડ કરીને લૂંટ ચલાવી આતંક મચાવ્યો

અમદાવાદ,સોમવાર પૂર્વ વિસ્તારમાં માથાભારે શખ્સો ધાક જમાવવા માટે નિર્દોષ શ્રમજીવી લોકો ઉપર હુમલા કરી રહ્યા છે. ગોમતીપુરમાં જ્યુસની લારી ધરાવતા યુવકે ઉછીના રૃપિયા આપવાની ના આપતા આરોપીઓએ તલવાર લઈને લારીમાં…

ખૂનની કોશિષ,લૂંટ સહિત ૧૨ ગુના આચરનારો ૧૭ કિલો ગાંજા સાથે ઝડપાયો

અમદાવાદ,સોમવાર દાણીલીમડામાંથી નાર્કોટીકસ, લૂંટ, ખૂનની કોશિષ સહિત ગંભીર પ્રકારના ૧૨ ગુના આચરનારા રીઢા ગુનેગારને દાણીલીમડા પોલીસે રૃા. ૧.૮૦ લાખના ૧૭.૭૯૦ કિલો ગાંજા સાથે ઝડપી પાડયો હતો, પોલીસની પૂછપરછમાં આરોપી અને…

વ્યાજખોરોએ યુવકને ગોંધી પટ્ટાથી ઢોર માર મારી દાંત પણ તોડી કાઢ્યા

અમદાવાદ, સોમવાર અમરાઇવાડીમાં વ્યાજખોરોએ યુવકને રૃા. ૧૦ હજાર ૧૦ ટકા વ્યાજે આપ્યા હતા. જો કે યુવકે વતન જતા રૃપિયા ચૂકવી શક્યો ન હતો જેને લઇને છ શખ્સોએ યુવકને આખી રાત…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમ અંતર્ગત અમદાવાદ મ્યુનિ.ને ૫૦૫ કરોડ આવક, ૩૧ મે સુધી યોજના લંબાવાઈ

અમદાવાદ, સોમવાર,28 એપ્રિલ,2025 આઠ એપ્રિલથી અમલમાં મુકાયેલી અમદાવાદ મ્યુનિ.ની એડવાન્સ પ્રોપર્ટી ટેકસ સ્કીમ એતર્ગત કરદાતાઓએ ૨૮ એપ્રિલ સુધીમાં રુપિયા ૫૦૫.૭૦ કરોડ એડવાન્સ

વી.એસ.હોસ્પિટલ કિલનિકલ રીસર્ચ કૌભાંડમાં ડોકટર,એથીકલ કમિટીમાં ના હોય તેના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવા માટે ડીમાન્ડ કરાઈ હતી

અમદાવાદ,સોમવાર,28 એપ્રિલ,2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં કિલનિકલ રીસર્ચ કૌભાંડમાં વધુ એક તથ્ય બહાર આવ્યુ છે.

આતંકી હુમલા બાદ ભાજપ રાષ્ટ્રીય અઘ્યક્ષની ચૂંટણી સ્થગિત, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક અસમંજસમાં

BJP News : પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવ વકર્યો છે. આ રાજકીય સ્થિતિને જોતાં ભાજપ હાઇકમાન્ડે રાષ્ટ્રીય અઘ્યક્ષની ચૂંટણી સ્થગિત કરવા નક્કી કર્યુ છે. જેના…

સરકાર દ્વારા 10 ખાનગી યુનિવર્સિટીઓને સેન્ટર ઑફ એક્સલેન્સનો દરજ્જોઃ આ જાણીતી યુનિ. મળ્યો લાભ

Gujarat Govt Grants Center of Excellence Status: ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 10 ખાનગી યુનિ.ઓને સેન્ટર ઑફ એક્સલેન્સનું સ્ટેટસ આપી દેવામાં આવ્યું છે અને તેનું જાહેરનામું પણ આજે શિક્ષણ વિભાગ દ્વારા…

અમદાવાદના ચંડોળા તળાવમાં વહેલી સવારથી બુલડોઝર એક્શન શરૂ, મેગા ડિમોલિશન વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી

Mega Demolition at Chandola Lake: અમદાવાદ, સુરત અને રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ મેગા ઓપરેશન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ…

પહલગામ હુમલાના કારણે ચારધામ યાત્રા પર અસર, ગુજરાતથી 50 ટકા બુકિંગ રદ

Chardham Yatra 2025: પહલગામ નજીક બાયરસનમાં આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પ્રવાસનું મોટાભાગનુ બુકિંગ કેન્સલ થયુ છે. ટુરિસ્ટોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. કાશ્મીરના આતંકી હુમલાની ચારધામ યાત્રાને પણ અસર થાય…