Category: Rajkot

નાન ભાઈની હત્યામાં પકડાયેલા મોટાભાઈને 10 વર્ષની સખત કેદ

રાજકોટના રૈયા ગામમાં સાત વર્ષ પહેલાની ઘટનામાં અદાલતનો ચૂકાદો મૃતકે મોટાભાઈને તેની પત્નીને આડા સંબંધો હોવાની જાણ કરતાં ઝગડો થતા બોલેરો હડફેટે લઇ મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી રાજકોટ: રાજકોટ…

સૌરાષ્ટ્રના 16 રોકાણકારો સાથે 2.23 કરોડનું કૌભાંડ, આરોપી ફરાર

આઇપીઓમાં ઊંચા વળતરની લાલચ આપી આર્થિક કૌભાંડોના હબ બની ગયેલા રાજકોટમાં વધુ એક ઠગાઇનું કારસ્તાન, ગાંધીગ્રામ-૨ પોલીસમાં ફરિયાદ રાજકોટ: આર્થિક કૌભાંડોના હબ બની ગયેલા રાજકોટમાં રૂા. ૨.૨૩ કરોડનું વધુ એક…

પોરબંદર પાલિકાનાં કોંગ્રેસ- ભાજપ બંનેનાં શાસનની મગાતી CBI તપાસ

શાસકોનાં ભ્રષ્ટાચાર અને અણઆવડતે નોતરી આફત પૂરની સ્થિતિ માટે પબ્લિસિટી સ્ટંટ કરતા ભાજપ સત્તાધીશો જવાબદારઃ પમ્પિંગ સ્ટેશન બંધ હતા છતાં સહૂ ચૂપ રહ્યા પોરબંદર: પોરબંદરની હાલની સ્થિતિ એ માત્ર કુદરતી…

લાલપુરના સિમેન્ટના વેપારીએ આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવ્યું

જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં જઇ ઝેરી દવા પીધી મૃતકે પોતાના સંબંધીને અંતિમ રામ રામ કર્યાની ઓડિયો ક્લીપ વાયરલ સિમેન્ટ કંપનીના અધિકારીને રકમ આપ્યા બાદ પરત ન કરતા પગલું જામનગર: લાલપુરમાં રહેતા…

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ વધુ બે બાળકોને ભરખી ગયો, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ

Chandipura virus in Jamnagar : જામનગરની સરકારી જીજી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના એક બાળકનું તેમજ લાલપુરના એક બાળકનું ચાંદીપુરા વાયરસની બીમારીના કારણે મૃત્યું…

યાત્રાધામ વીરપુર અને દેવપરા ચોકડીએ ફ્લાય ઓવરના અભાવે વારંવાર અકસ્માત

જુદા જુદા અકસ્માતોમાં ૭૫નો ભોગ લેવાયો હોવા છતાં તંત્ર ઊંઘમાં વીરપુરની દેવપરા ચોકડીએ વારંવાર અકસ્માત થવા છતાં અન્ય જગ્યાએ ફલાય ઓવર બનાવવાની તજવીજથી લોકોને આશ્ચર્ય વિરપુર (જલારામ): સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ…

જેતપુરમાં ડુંગળી-બટેટાના વેપારીના મકાનમાં રૂા.7.80 લાખની ચોરી

૧૫ તોલા દાગીના, ૩.૮૫ લાખની રોકડ રકમ ચોરાઈ પત્નીની બીમારી સબબ પરિવારજનો હોસ્પિટલમાં રોકાયા હતા, પાછળથી રેઢાં મકાનમાં બાકોરું પાડીતસ્કરોએ હાથફેરો કરી લીધો જેતપુર: જેતપુરમાં પત્નીને બિમારી સબબ હોસ્પિટલમાં સારવારમાં…

જામખંભાળિયામાં એક જ પરિવારનાં ત્રણ સભ્યોની અર્થી ઉઠતા ગમગીની

બપોરે લાકડાની આડશ તૂટી, સાંજે મકાન ધરાશાયી છ કલાકમાં રેસ્ક્યૂ ઓપરેશનનાં અંતે મકાનનાં કાટમાળ નીચેથી દાદી અને બે પૌત્રીનાં મૃ-તદેહ જ નીકળતા દલવાડી પરિવારમાં ઘેરા શોકનું મોજું જામખંભાળિયા: ખંભાળિયામાં મેઈન…

રાજકોટ અગ્નિકાંડમાં 15 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ થઇ, 30થી વધુ સાક્ષીના નિવેદન નોંધાયા

Rajkot TRP Mall Fire News | બાળકો સહિત ર૭ નિર્દોષ લોકોનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને આવતીકાલે બે માસ પુરા થઈ રહ્યા છે. જેના આગલા દિવસે આજે ગુનાની…

સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસ પ્રસર્યો, જામનગરમાં વધુ બે બાળકોના મોત

કોલેરા,ચાંદીપુરા,ડેંગ્યુ અન્વયે વ્યાપક પરીક્ષણ-સર્વેની જરૂર જામનગરનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત જાહેર, રાજકોટમાં રાણાવાવનો બાળક દાખલ, ચાંદીપુરા સાથે કોલેરા પણ વધ્યો રાજકોટ: સૌરાષ્ટ્રમાં કોલેરા પછી ચાંદીપુરા વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે.આજે જામનગરની…