સુરતના રેસ્ટોરા માલિકના આપઘાત કેસમાં બં દંપતી વિરૂધ્ધ ગુનો : રૂા. 5 લાખની માંગ કરતા હતા
હનીટ્રેપમાં કરી કરી પૈસા પડાવ્યા છે, વધુ પૈસા માંગે છે : મૂળ રાજકોટના હાલ વરાછાના યોગેશ જાવીયાને કર્મચારી નયના ઝાલા સાથે સંબંધ હતા, બંને ભાગીને પરત ફર્યા ત્યારથી નયના, તેનો…