સિંગણપોરમાં ધો.12માં પરીક્ષા પાસ થયા બાદ વિદ્યાર્થીનો આપઘાત
– સરથાણામાં કોઇ કારણસર યુવાન રત્નકલાકારે આત્મહત્યા કરી સુરત : સુરતમાં આપધાતના વધુ બે બનાવમાં સિંગણપોરમાં ધો.૧૨માં પરીક્ષા પાસ થયા બાદ વિધાર્થી અને સરથાણામાં કોઇ કારણસર યુવાન રત્નકલારે આત્મહત્યા કરી…